Chotila : થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક તપાસણી:નાયબ કલેક્ટરે 12 શાખાઓની કામગીરીની સમીક્ષા કરી, કર્મચારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના. Chotila News

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાએ ગઈકાલે સવારે 10:10 કલાકે થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે કચેરીની 12 વિવિધ શાખાઓની વિગતવાર તપાસણી કરી. તપાસણી હેઠળ જમીન, રેવન્યુ, ફોજદારી, સમાજ સુરક્ષા, હિસાબી,…

આજે તાપી અને નર્મદામાં વરસાદ ભુક્કા બોલાવશે:દાહોદ, પંચમહાલ સહિત 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

હવામાન વિભાગના દ્વારા આગામી 7 દિવસ એટલે કે 2 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે એટલે કે 3 સપ્ટેમ્બરના રોજ નર્મદા અને…

Patan : સમી પોલીસ સ્ટેશનના. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન નંગ-૧૩૨૦ કિ.રૂ.૩,૪૭,૮૦૮/- નો વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો પકડી પાડતી એલ.સી.બી.પાટણ. Patan News

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ડી.ડી.ચૌધરી I/C પોલીસ અધિક્ષક, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશન લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ…

Amreli News લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાની રજૂઆત:કૃષિ રાહત પેકેજમાં બાકી રહેલા ગામોનો સમાવેશ કરવા માંગ. Amreli News

ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ કૃષિ પેકજ મા લાઠી બાબરા દામનગર ના ગામોનો સમાવેશ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કુષિમંત્રી રાઘવજીભાઇ પટેલ ને પત્ર લખી રજૂઆત કરી લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ…

Rapar : આગામી ટૂંક સમયમાં શિક્ષક ઘટનું નિરાકરણ નહી કરવામાં આવે તો લોકોને સાથે રાખી થશે ઉગ્ર આંદોલન. Rapar News

રાપર તાલુકામાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ રાઠોડની શિક્ષણ મંત્રીશ્રી સમક્ષ રજુઆત કરી. પે.હે.લા (૧) શાળાઓ માત્ર તમારા ચુંટણીઓ ના બુથો નથી એમાં અમારા બાળકો…

Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ગબ્બર, મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ. Banaskatha News

અંબાજી આજુબાજુના રસ્તાઓ પર ચમકતી જોવા મળી રહી છે સ્વચ્છતા ૮૦ ટ્રેક્ટર અને ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર…

banaskatha : જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના હસ્તે “આદ્યશક્તિના આંગણે… અનેરો અવસર” પુસ્તકનું વિમોચન કરાયું. Banaskatha News

પુસ્તકમાં લેખક લાભુ દેસાઈએ “ભાદરવી પૂનમ મહામેળા”ની ભાવનાત્મક અભિવ્યક્તિ આલેખી છે: સચિવ શ્રી રમેશ મેરજા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!