Santalpur : સાંતલપુર ના નડિયા ગામે દુર્ઘટના : પાંચ યુવાનોના મોત, એક હજુ લાપતા. Santalpur News
પાટણ જિલ્લાના સાંતલપુર ના નડિયા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગામના આઠ યુવાનો નાહવા ગયા હતા ત્યારે પાણીમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે, જ્યારે એક યુવાન હજુ લાપતા હોવાનું…
