સ્વર્ગીય પિતાશ્રી મણીલાલ વેલદાસ પટેલ (શિક્ષક) સુણકા, ઐઠોર તેમની યાદમાં છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કર્યું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સખ્ત ગરમીમાં પાણી વગર તડપતા પક્ષીઓ માટે વિના મૂલ્યે પોતાના ગામ ઐઠોર અને હાલના પોતાના નિવાસ સ્થાન ઊંઝા એમ બે સ્થળેથી એક સાથે પાણીના…
