પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી દેવભૂમિ દ્વારકા તરફ પગપાળા સંઘ નુ પ્રયાણ
તા-16-12-2025 ના રોજ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી સતત નવ વર્ષથી પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે દેવભૂમિ દ્વારકા તરફ 19 શ્રદ્ધાળુઓનું પ્રયાણ થયું હતું. જે સતત નવ વર્ષથી સંઘવી તરીકેની સેવા…
