Banaskatha : અંબાજી ભાદરવી પૂનમ મહામેળો – ૨૦૨૫ જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા માઁ અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી. Banaskatha News
મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે માહિતી ખાતાની અવિરત સેવા અંબાજી ખાતે તા. ૧…
