Day: September 11, 2025

TRP ગેમઝોન, નાનામવા વિસ્તારમાં ડિમોલીશન : 9923 ચોમી જમીન ખુલ્લી થઈ

અગ્નિકાંડ સર્જાયો તેની સામે પતરાંનું ગેરકાયદે બાંધકામ ખડકાયું : મનપાના રૂ।. 94 કરોડની કિંમતના 3 પ્લોટમાં 6 ઝુપડાં,શેડ તોડી પડાયા, સીલ્વર ગોલ્ડમાં માર્જીનમાં 42 ચો.મી.બાંધકામ હટાવાયું રાજકોટ, : રાજકોટમાં રાજ્યનો…

Banaskatha : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સૂઇગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત-બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી… Banaskatha News

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂત તેમજ ધારાસભ્યો અને સરહદી વિસ્તારના અગ્રણીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સૂઇગામ…

સનનગર સોસાયટીમાં હોમિયોપેથીક નિશુલ્ક કેમ્પ

તા. ૧૧ સપ્ટેમ્બર’૨૦૨૫ ગુરૂવારના રોજ ઞોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદધપુરના ઉપક્રમે ઞોકુલ સાવૅજનિક હોમિયોપેથીક હોસ્પિટલ, સિદધપુર દ્વારા સનનગર સોસાયટી પરિસરમાં સવારે ૧૦-૦૦ વાગ્યાથી સવૅ રોગ નિદાન અને ચિકિત્સા કેમ્પ યોજવામાં આવેલ…

Santalpur : ગરામડી ગામે ભારે વરસાદથી હાહાકાર : અનેક મકાન ધરાશાયી, પાક બગડતાં ખેડુતો મુશ્કેલીમાં. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામે અતિભારે વરસાદના કારણે ભારે નુકસાન સર્જાયું છે. સતત વરસેલા વરસાદથી ગામના અનેક લોકોના મકાનો ધરાશાયી થઈ જતા પરિવારો ઘર વિહોણા બન્યા છે. ઘરોમાં રહેલા…

Patan : પાટણ ના સરહદી તાલુકાઓના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પહોંચ્યા. Patan News

રાધનપુર – સાંતલપુર વરસાદી અસરગ્રસ્ત: અધ્યક્ષશ્રીએ વહીવટી તંત્ર સાથે રિવ્યૂ બેઠક યોજી હિંમત રાખજો અમે તમારી સાથે છીએ – અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી પાટણના સરહદી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે સાંતલપુર…

Banaskatha : પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સરહદી વિસ્તારમાં સેવા કાર્યમાં સક્રિય. Banaskatha News

થરાદ : બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાતાં સરહદી ગામોમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા તૂટ્યા, ગામડાંઓમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં તેમજ ખેતરોમાં પાકને…

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ,મંત્રીશ્રીઓ શ્રી રૂષીકેશભાઇ પટેલ, શ્રી કુવરજીભાઇ બાવળીયા,પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે પુર ગ્રસ્ત વિસ્તારોમા સરકાર અને સંગઠનના સંયુકત ઉપક્રમે તૈયાર કરેલ રાહત સામગ્રીના ટ્રકોને પ્રદેશ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવ્યું.

સરકાર અને પક્ષ દ્વારા છત્તીસગઠ,પંજાબ અને ગુજરાતના બનાસકાંઠાના પુર ગ્રસ્ત વિસ્તારમાં જીવનજરૂરિયાતની તમામ વસ્તુની કિટ મોકલવામાં આવી. – શ્રી રજનીભાઇ પટેલ બનાસકાંઠામા પુરની સ્થિતિ સર્જાઇ હોવા છતા કોંગ્રેસના સાંસદ જનતા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!