Day: September 17, 2025

પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે ઘારાસભ્ય જનક તળાવીયાની ઉપસ્થીતીમાં દીર્ઘાયુ યજ્ઞ, દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ સ્વરછતા અભીયાન યોજાયુ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી લાઠી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે ભવ્ય યજ્ઞનું…

Radhanpur : રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો ઘેરાવો –  પ્રમુખશ્રીને “ગુમ” જાહેર કરતા બોર્ડ લગાવાયા. Radhanpur News

રાધનપુર શહેરની તકલીફો દિવસ પ્રતિદિવસ વધી રહી છે. શહેરમાં પીવાના પાણીની અછત, વરસાદી પાણીની નિકાલ ન થવા, રખડતા ઢોરોની સમસ્યા, બંધ સ્ટ્રીટલાઈટો, નિયમિત દવા છંટકાવ ન થવા તેમજ નગરની સફાઈ…

Rapar : રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી . Rapar News

કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર…

યાત્રાધામ બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિકાસની ભેટ

મહેસાણા જિલ્લામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ બહુચરાજી હવે નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત કરનાર શહેરોની યાદીમાં જોડાઈ ગયું છે. રાજ્ય સરકારે 17 સપ્ટેમ્બરના રોજ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ વિભાગ મારફતે જાહેર કરાયેલા…

Bhabhar : ભાભર તાલુકામાં આંગણવાડી ખાતે પોષણ માહ ની ઉજવણી કરવામાં આવી. Bhabhar News

આજ રોજ 8 મો રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ ઉજવણીના ભાગરૂપે આઇસીડીએસ ઘટક ભાભર ના રૂની સેજામાં વાનગી સ્પર્ધા તેમજ તેતરવા સેજાના આંગણવાડી કેન્દ્ર 10 ખાતે મમતા દિવસ ની…

Patan : સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે સ્વસ્થ નારી સશક્ત અભિયાન કાર્યક્રમનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત. Patan News

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે આત્મનિર્ભર ભારતની સંકલ્પના પૂર્ણ કરવાની અપીલ કરી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર, પાટણ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત…

Patan : તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ એચ.એન.જી. યુનિવસિટી કેમ્પસ પાટણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. Patan News

અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવશે પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતા (ADANI GROUP OF COMPANIES) દ્વારા રોજગાર ભરતી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!