સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર
મામલતદાર કચેરીએ ધસી જઈને આવેદનપત્ર : પેશકદમીના કારણે 2000 વીઘા ગૌચર જમીન ઘટીને 200 વીઘા બચી હોવાનો ઘટસ્ફોટ : ધરણા આંદોલન છેડવાની ચીમકી અમરેલી, : સાવરકુંડલા તાલુકાના સાવર અને સામાપાદર…
भारत की आवाज
મામલતદાર કચેરીએ ધસી જઈને આવેદનપત્ર : પેશકદમીના કારણે 2000 વીઘા ગૌચર જમીન ઘટીને 200 વીઘા બચી હોવાનો ઘટસ્ફોટ : ધરણા આંદોલન છેડવાની ચીમકી અમરેલી, : સાવરકુંડલા તાલુકાના સાવર અને સામાપાદર…
આગામી સમયમાં દેશ નાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ નો જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ નગર માં સેવાકીય કાર્ય જેવા કે રક્તદાન કેમ્પ,…
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિથી ફરી એકવાર ગામ તળ જળમગ્ન બન્યું છે. ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને મકાન છોડીને સ્થળાંતર કરવું પડ્યું હતું. સમગ્ર ગામના…
રાપર તાલુકાના સુવઈ ગામ અને ગવરીપર–નારણપર જુથ ગ્રામ પંચાયતને જોડતો પુલ તાજેતરમાં તુટી પડતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. માત્ર ૧૧ માસ અગાઉ બનેલો આ પુલ અતિવૃષ્ટિના કારણે તુટી…
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વીરેન્દ્ર કશ્યપે રાષ્ટ્રીય સ્તરે યુવા એકમની રચના કરી છે. યુવા એકમના પદાધિકારીઓ નીચે મુજબ નિમણૂક કરવામાં આવ્યા છે. પ્રમુખ: મુકેશ મહાવર (રાજસ્થાન) ઉપપ્રમુખ:…
તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે પાટણ જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે નળિયા ગામમાં નાહવા ગયેલા નવ યુવાન પાણીમાં ડૂબવા લાગ્યા હતા . જેમાં ચાર યુવાનોનો આબાદ બચાવ થયો હતો…
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખડી ગામની પ્રાથમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગુણવત્તાનો…