Day: September 26, 2025

આખરે સર્વાનુમતે આજે દિનેશભાઇ પટેલ ઊંઝા apmc ચેરમેન બન્યા.

છેલ્લા 9 મહિનાથી વિવાદમાં અટવાયેલ ઊંઝા apmc ચેરમેન પદ માટે આજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી, જેમાં ગત ટર્મના અનુભવી અને સતત લોકસંપર્કમાં રહેલ…

સુરેન્દ્રનગરમાં પેન્શનધારકોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા આક્રોશ

જવાબાદર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ જિલ્લાના પેન્શનરોએ ઈપીએફઓ કચેરીમાં પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રોષ ઠાલવ્યો સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક…

Patan : મઢુત્રા ગામે 15 દિવસ બાદ પણ પાણી ભરાયેલા –  ગ્રામજનો ભારે મુશ્કેલીમાં તંત્રને તાત્કાલિક પાણીના નિકાલની માંગ. Patan News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે અતિવૃષ્ટિને આજે 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. ગામના તળાવવાળા પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક મકાનોમાં હજુ પણ…

Patan : પાટણમાં સસ્તા અનાજનો મોટો ગોટાળો –  ગરીબોના હક્કનું અનાજ બજારમાં વેચાઈ રહ્યું હોવાના આક્ષેપ. Patan News

પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ફાળવાયેલું અનાજ ગેરરીતિપૂર્વક ખુલ્લા બજારમાં વેચાતું હોવાનો મોટો ગોટાળો સામે આવ્યો છે. કલેક્ટર અને મામલતદાર કચેરીમાં આ બાબતે લેખિતમાં રજૂઆત થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!