આખરે સર્વાનુમતે આજે દિનેશભાઇ પટેલ ઊંઝા apmc ચેરમેન બન્યા.
છેલ્લા 9 મહિનાથી વિવાદમાં અટવાયેલ ઊંઝા apmc ચેરમેન પદ માટે આજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી, જેમાં ગત ટર્મના અનુભવી અને સતત લોકસંપર્કમાં રહેલ…
भारत की आवाज
છેલ્લા 9 મહિનાથી વિવાદમાં અટવાયેલ ઊંઝા apmc ચેરમેન પદ માટે આજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી, જેમાં ગત ટર્મના અનુભવી અને સતત લોકસંપર્કમાં રહેલ…
જવાબાદર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધ્ધરતાલ જિલ્લાના પેન્શનરોએ ઈપીએફઓ કચેરીમાં પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી રોષ ઠાલવ્યો સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ડ ફંડ (ઈપીએફ) હેઠળ પેન્શન મેળવતા અનેક…
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે અતિવૃષ્ટિને આજે 15 દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. ગામના તળાવવાળા પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક મકાનોમાં હજુ પણ…
પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને ફાળવાયેલું અનાજ ગેરરીતિપૂર્વક ખુલ્લા બજારમાં વેચાતું હોવાનો મોટો ગોટાળો સામે આવ્યો છે. કલેક્ટર અને મામલતદાર કચેરીમાં આ બાબતે લેખિતમાં રજૂઆત થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર…