Day: September 19, 2025

વડોદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ:નવરાત્રિ પૂર્વે જ સોશિયલ મીડિયા પરની ટિપ્પણીથી કોમી શાંતિમાં પલિતો ચાંપવા પ્રયાસ; ભારે ઉશ્કેરાટ અને પથ્થરમારા બાદ પોલીસે માંડ મામલો શાંત પાડ્યો

વડોદરા ખાતે ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. વડોદરાના પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીને કારણે ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ટિપ્પણી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ…

Radhanpur : રાધનપુરમાં ટ્યુબવેલ કેબલ ચોરી :  પાણીની વિકટ સમસ્યાથી પ્રજામાં રોષ, નગરસેવિકા જયાબેન ઠાકોરનો તંત્ર વિરુદ્ધ ઘેરો આક્રોશ. Radhanpur News

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૧ના રેલવે સ્ટેશન વિસ્તારના વોટર વર્ક્સ ખાતે તાજેતરમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગિરધારીભાઈના ખેતરમાં આવેલ પીવાના પાણીના બોરમાંથી 16…

Kachh : પોષણ માસ-૨૦૨૫ પોષણમાસની ઉજવણી અંતર્ગત કચ્છની આંગણવાડીઓમાં . Kachh News

લાભાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું સ્વચ્છતા અભિયાન હેઠળ આંગણવાડીમાં સફાઇ અભિયાન સાથે પોષણયુક્ત વાનગી નિર્દેશન તથા રંગોળી દ્વારા યોગ્ય આહાર અંગે લાભાર્થીઓને જાગૃત કરાયા કચ્છની તમામ આંગણવાડીઓમાં પોષણ માહ…

Amreli : ધામેલ ગામના વીરપુત્ર મેહુલભાઈ મેપાભાઈ શહિદ – સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી. Amreli News

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભરવાડ સમાજના વીરપુત્ર મેહુલભાઈ મેપાભાઈએ ભારતીય સેનામાં ફરજ બજાવતા દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી વીરગતિ પ્રાપ્ત કરી છે. ફરજના નિર્વહણ દરમ્યાન થયેલી…

તારીખ 18.09.2025 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત

શ્રી રામજીભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ સાયન્સ કોલેજ,રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે સાયન્સ વિભાગના 95 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયા…

Patan : પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીની પર અત્યાચાર : ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ. Patan News

સગીરાએ ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ, શાળા સંચાલન પર ગંભીર આક્ષેપો પાટણ શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ 8માં ભણતી સગીર વયની વિદ્યાર્થીનીને તેના જ…

Radhanpur : રાધનપુરમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો જન્મદિવસ સેવા વસતીના બાળકો સાથે મીઠાશપૂર્વક ઉજવાયો . Radhanpur News

ગુજરાત રાજ્યના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનો જન્મદિવસ આજે રાધનપુરમાં અનોખી રીતે ઉજવાયો હતો. સામાન્ય રીતે જન્મદિવસે શુભેચ્છા, કાર્યક્રમો કે સન્માન યોજાય છે, પરંતુ આ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!