વડોદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ:નવરાત્રિ પૂર્વે જ સોશિયલ મીડિયા પરની ટિપ્પણીથી કોમી શાંતિમાં પલિતો ચાંપવા પ્રયાસ; ભારે ઉશ્કેરાટ અને પથ્થરમારા બાદ પોલીસે માંડ મામલો શાંત પાડ્યો
વડોદરા ખાતે ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. વડોદરાના પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીને કારણે ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ટિપ્પણી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ…
