Day: September 24, 2025

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં પથ્થરમારો-આગચંપી, VIDEO:ટોળાએ દુકાનમાં ઘૂસી તોડફોડ કરી, સ્થિતિ કાબૂમાં લેવા પહોંચેલી પોલીસ પર પણ હુમલો

ગાંધીનગરના બહિયલમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદિલી સર્જાઈ હતી.હિંસક ટોળાએ ગામમાં ચાલી રહેલી ગરબીમાં પથ્થરમારો, દુકાનમાં તોડફોડ અને આગચંપી કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે…

૧૦૦ દિકરીઓને હેલ્મેટ વિતરણ કરતી પાટણ જીલ્લા પોલીસ

પાટણ જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સપેક્શન-૨૦૨પ દરમ્યાન પાટણ જીલ્લા પોલીસ દ્વારા હોન્ડા કંપનીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર્સ પાટણ ખાતે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ,…

Patan : સિધ્ધપુર ટાઉનમાં તિરુપતિ માર્કેટમાં બનેલ હત્યાના વણશોધાયેલા ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અનડીટેકટ ગુન્હાનો ભેદ શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ. Patan News

આજરોજ તા.૨૩/૦૯/૨૦૨૫ ના રોજ સિધ્ધપુર ટાઉનમાં આવેલ તિરૂપતિ માર્કેટ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન નંબર-એસ-૭૨ તથા એસ-૭૩ ની વચ્ચેના ભાગે દુકાનની આગળ આવેલ ગેલેરીમાં એક અજાણ્યા ભિક્ષુક જેવા જણાતાં પુરુષ ઇસમ,…

શિહોરી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસ અધિકારી સસ્પેન્ડ 

મળતી માહિતિ મુજબ શિહોરી પોલીસ સ્ટેશન મો ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઓને તારીખ બાર સપ્ટેમ્બર રોજ જીલ્લા પોલીસ અધીક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્રારા જાહેર હિત ને ધ્યાને રાખી અંબાજી ખાતે…

Patan : પાટણમાં પશુપાલક સંમેલન – દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ વિરોધ, રેલીની પરવાનગી રદ. Patan News

પાટણમાં આજે યોજાયેલ પશુપાલક સંમેલન દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ઉગ્ર વિરોધના માહોલ વચ્ચે શરૂ થયું હતું. સંમેલનમાં મોટી સંખ્યામાં પશુપાલકોની હાજરી જોવા મળી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓનો…

રાધનપુર-ચાણસ્મા સ્ટેટ હાઇવે પર આવેલ ગોચનાદ નજીક બ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકતા જિલ્લા કલેકટરશ્રી તુષારભટ્ટ

વાહનચાલકોએ તા.૦૯/૦૯/૨૦૨૫ થી તા.૦૭/૧૧/૨૦૨૫ સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), મહેસાણાના જા. નં.જા.પ્ર/SRPDN/SD-2/૫૪૪/ સમે ૨૦૨૫ તા.૦૬/૦૯/૨૦૨૫થી રાધનપુર-સમી-હારીજ-ચાણસ્મા રસ્તા (SH-55) પર ગામ-ગોચનાદ, તા.સમી. જી…

Santalpur : સરહદી વિસ્તાર સાંતલપુરમાં વિરામભાઈ આહીરની લોકસેવા કદરાઈ –  એમ.આઈ.જી.પી.સા. બોર્ડર રેન્જ, ભુજ તરફથી પ્રશંસાપત્ર એનાયત. Santalpur News

સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!