Tag: The Gujarat Live News

Santalpur : સરહદી વિસ્તાર સાંતલપુરમાં વિરામભાઈ આહીરની લોકસેવા કદરાઈ –  એમ.આઈ.જી.પી.સા. બોર્ડર રેન્જ, ભુજ તરફથી પ્રશંસાપત્ર એનાયત. Santalpur News

સરહદી વિસ્તાર સાંતલપુર હંમેશા જ તંત્ર માટે સંવેદનશીલ ગણાય છે. અહીં ક્યારેક કુદરતી આફતો તો ક્યારેક સરહદી પરિસ્થિતિઓને કારણે લોકજીવન પર પ્રતિકૂળ અસર જોવા મળે છે. આવી કપરા સંજોગોમાં સામાજિક…

Patan : સિધ્ધપુર પોલીસ.સ્ટેશનના. વિસ્તારમાંથી અશોક લેલન દોસ્ત ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૪, ૬૫૫ કિં.રૂ.૧૦,૦૯,૭૪૮/- મળી કુલ રૂ.૧૫,૦૯,૭૪૮/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી.પાટણ. Patan News

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, શ્રી વી.કે.નાથી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા…

Radhanpur : રાધનપુર નગરપાલિકાની બેદરકારી સામે નગરસેવક જયા ઠાકોરનો પ્રહાર – “પ્રમુખશ્રીને પ્રજાની પીડા સાંભળવાની ત્રેવડ નથી તો રાજીનામું આપે”. Radhanpur News

રાધનપુર નગરપાલિકા વારંવાર નાનાં-મોટાં મુદ્દાઓને કારણે ચર્ચાનો કેન્દ્રબિંદુ બની રહે છે. શહેરના નાગરિકો સતત સ્વચ્છતા, પાણી, વરસાદી પાણીના નિકાલ અને દવા છંટકાવ જેવી મૂળભૂત જરૂરિયાતો અંગે તંત્રને રજૂઆત કરતા હોવા…

Radhanpur: રાધનપુર નગરપાલિકામાંથી બદલી થયેલ એકાઉન્ટન્ટ સામે ગેરરીતીની તપાસમાં વિલંબ – ચીફ ઓફિસરની નિષ્ક્રિયતા પર ઉઠ્યાં સવાલો. Radhanpur News

રાધનપુર નગરપાલિકામાં અગાઉ ફરજ બજાવનાર એકાઉન્ટન્ટ સંદીપ જોશી સામે કરોડો રૂપિયાની ગેરરીતીના આક્ષેપો થયા હોવા છતાં આજદિન સુધી તપાસનો અહેવાલ પ્રાદેશિક કમિશનર કચેરીએ મોકલાયો નથી. આ કારણે હવે નગરજનોમાં ચર્ચા…

Patan : નવરાત્રિ તથા દશેરા પર્વ દરમ્યાન કોમર્શિયલ ગરબા કાર્યક્રમો અંગે જાહેરનામું. Patan News

નવરાત્રિ-દશેરા પર્વ દરમ્યાન ગરબા કાર્યક્રમો માટે રાત્રે ૧૨ વાગ્યા સુધીની મર્યાદા ગરબા આયોજકો માટે લાયસન્સ, સિક્યુરિટી અને CCTV અનિવાર્ય કોમર્શીયલ ગરબા-રાસ આયોજકો માટે જાહેર સુરક્ષા સંબંધિત કડક નિયમો નવરાત્રિ મહોત્સવ…

Radhanpur : રાધનપુર શહેરમાં રાધનપુર મશાલી રોડ ઉપર થયેલ મહિલાના આકસ્મિક મૃત્યુના બનાવની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવતી પાટણ પોલીસ. Radhanpur News

ગઈ તારીખ ૧૭/૦૯/૨૦૨૫ના રોજ રાધનપુર શહેરના રાધનપુર મસાલી રોડ પર આવેલ સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા નર્મદાબેન બીપીનભાઈ પ્રજાપતિ ઉ.વ.૫૭ વર્ષ વાળાનું માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન ધારપુર હોસ્પિટલ…

Bhabhar : બનાસકાંઠાના ભાભર ખાતે રાજ્ય સરકાર ના આદેશ અનુસાર નંબર પ્લેટ વગરના વાહનો તેમજ કાળા કાચ વાળા વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું. Bahbahr News

તા.૦૩/૦૯/૨૦૨૫ થી ૧૭/૦૯/૨૦૨૫ સુધી આ ડ્રાઇવ નું આયોજન રાખેલ છે જે અનુસંધાને તા.20/09/2025 ના રોજ Sp પ્રશાંત સુંબે સર તેમજ ભાભર PI એસ.ડી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ આ ઝુંબેશ વાવ સર્કલ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!