રાધનપુરની નવનિર્માણ શાળામાં વિદ્યાર્થીને સળીયો વાગવાની ઘટના : શાળાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો સમયસર સારવાર માટે…
