મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું થયું અનાવરણ
મુખ્યમંત્રીશ્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ”ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ”નામકરણ કરાયું ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાયું અનાવરણ આજરોજ ગાંધીધામ ખાતે…
