Day: November 7, 2025

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ ભવ્ય પોથી યાત્રા યોજાઈ

સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ, જેમાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી જેમાં મહંતશ્રી ભરત રાજા ભારાપર જાગીર…

Apmc ઊંઝા ચેરમેને વંદે માતરમ ગીતની 150 વર્ષની ઉજવણી રૂપે

સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ માટે સામુહિક પ્રતિજ્ઞા લેવડાવી. આજ રોજ સવારે 11 વાગે apmc ઊંઝામાં ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ દ્વારા બજાર સમિતિ ઊંઝાના ડિરેક્ટર ગણ, કર્મચારી ગણ તેમજ માર્કેટયાર્ડના બંને વેપારી મંડળના…

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું !

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને ઉપયોગમાં ન આવતી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. ખાલી કહે એક્સરે મશીન ખરીદી લીધું છે, અને…

સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો:મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યા અદ્ભુત દૃશ્યો

સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!