સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ ભવ્ય પોથી યાત્રા યોજાઈ
સમસ્ત નંદગમ આહિર સમાજ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યગ્ન આજથી પ્રારંભ, જેમાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી જેમાં મહંતશ્રી ભરત રાજા ભારાપર જાગીર…
