Day: November 16, 2025

લાઠી તાલુકાના મતિરાળાની સીમમાં રૂા.77.93 લાખનો ગાંજો પકડાયો

નિવૃત આર્મીમેન વાડી માલિકને અંધારામાં રાખીને વાવતેર કર્યું હતું કપાસની આડમાં ગાંજાનું જંગી વાવેતર ઝડપાયુંં,૧૫૬ કિલો ગાંજાના છોડ સાથે વાડી ભાગિયા શખ્સની ધરપકડ અમરેલી: લાઠી તાલુકાના મતિરાળા ગામે નિવૃત આર્મીમેનને…

અમદાવાદના સિંગરવા ભુવાલડી પાસે વર્ના ચાલકે 4ને ઉડાવ્યા, 1નું મોત:રોડની સાઇડમાં કામ કરતા હતા ને અડફેટે લેતા 3 લોકોને ઈજા, 48 કલાકમાં પૂર્વમાં 5 અકસ્માતમાં 5નાં મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં 48 કલાકમાં પાંચ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે રસ્તાની સાઇડમાં કામ કરતા મજૂરોને કારચાલકે અડફેટે લેતા…

રાધનપુરના રૂપાસરા વિસ્તારમાં 80 વર્ષ બાદ અજવાળાનું આગમન વોર્ડ-1ની નગરસેવિકા જયાબેન ઠાકોરની પ્રયત્નોથી 11 નવા લાઈટના થાંભલા સ્થાપિત — રહીશોમાં આનંદની લહેર

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ-1નું રૂપાસરા વસતી વિસ્તાર વર્ષોથી અંધકારની સમસ્યાથી નાકાબંદી ભોગવી રહ્યું હતું. રહેણાંક વિસ્તાર હોવા છતાં અહીંના લોકો છેલ્લા 80 વર્ષથી રસ્તા પર પ્રકાશ વિના મુશ્કેલીઓ…

ફાંગલી ગામમાં બિસ્માર UGVCL થાંભલાની આખરે મરામત — તંત્રની આળસ સામે સ્થાનિક આગેવાનોની જવાબદાર પહેલ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં લાંબા સમયથી બિસ્માર અને ઝૂકેલી સ્થિતિમાં રહેલો UGVCL નો વીજ થાંભલો ગ્રામજનો માટે સતત જોખમનું કારણ બન્યો હતો. પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ અને…

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં વાલી મીટીંગ યોજાણી 

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડીયાળી હાઈસ્કૂલમાં તારીખ 15 /11 /2025 ના રોજ શાળાના આચાર્ય શ્રી શીતલબેન પરમાર ના પરમારના માર્ગદર્શન હેઠળ વાલી મીટીંગ નું…

સાંતલપુરના મઢુત્રા ગામની નર્મદા કેનાલ બિસ્માર:  રવિ સિઝન પહેલા ખેડૂતોમાં ભારે રોષ, તાત્કાલિક રિપેરની માંગ ઉઠી

સાંતલપુર તાલુકા નાં મઢુત્રા ગામની નર્મદા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલના અનેક વિસ્તારોમાં તૂટફૂટ, ગાદ ભરાઈ જવું, લીકેજ અને લાંબા સમયથી સફાઈ ન થવા જેવી ગંભીર…

પાટણ જિલ્લાના ફુલપુરા ગામે હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલ ફુલપુરા ગામે શ્રી વેરાઈ માતાજી ના સાનધ્યમાં હિન્દુ જાગરણ મંચ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિતેશભાઈ દેવાભાઈ પટેલ મેવાભાઈ ભરવાડ અને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!