Day: November 23, 2025

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે

ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી ગાંધીનગર : ખેતીની મોસમ શરૃ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું થયું અનાવરણ 

મુખ્યમંત્રીશ્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ”ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ”નામકરણ કરાયું ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાયું અનાવરણ આજરોજ ગાંધીધામ ખાતે…

સુરતમાં ચાર શ્વાનનો 4 વર્ષના બાળક પર જીવલેણ હુમલો:બચકાં ભરીને માથું ફાડી નાખ્યું, શરીર પર પગથી લઈને માથામાં 50થી વધુ ઇજાઓ, હાલત ગંભીર

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4થી…

5 વર્ષમાં સાયબર ક્રાઈમ 30% વધ્યો: 9 મહિનામાં રૂ.1011 કરોડ સ્વાહા, ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા

Cyber crime in Gujarat: ગુજરાતમાં સાયબર ક્રાઈમ અટકાવવા માટેના પોલીસ અને સરકારના સામુહિક પ્રયાસો અને જનજાગૃતિ અભિયાનો છતાં સાયબર ગઠિયાઓ પોલીસ કરતાં એક ડગલું આગળ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.…

આજ રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ. ૧૭૬ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી કચ્છના રૂ. ૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત…

રેવન્યું ગુરુ રમણીકભાઈનો નવમો રેવન્યુ તાલીમ કેમ્પ

રાજકોટ-રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો નવમો તાલીમ કેમ્પ તા.૨ ૨-૧૧-૨૦૨૫ અને ૨૩ નવેમ્બરમાં યોજાયો, અને જગતના તાત એવા ખેડૂતો રેવન્યુંમાં પિલાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોની ખેતી માટે રેવન્યુ રેકર્ડના રાહબર ખેડૂતોને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!