ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવા વર્ષમાં લોકો સાથે સુખ દુઃખની વાત કરી હતી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી ભચાઉ નજીક આવેલા ચામુંડા હોટલ…
भारत की आवाज
ભચાઉ ફેરપ્રાઈઝ એસોસિયેશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવા વર્ષમાં લોકો સાથે સુખ દુઃખની વાત કરી હતી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી ભચાઉ નજીક આવેલા ચામુંડા હોટલ…
કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારત્વના ક્ષેત્રે કાર્યરત પત્રકારોના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘રાપર તાલુકા પત્રકાર સંગઠન’ ની રચના કરવામાં આવી છે. તાલુકાના તમામ…
આમ તો ભાજપ પક્ષ સંયમ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અહીંયા રાજકારણમાં ક્યારે ઉથલ પાથલ થાય તે નક્કી હોતું નથી. હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ…
Gujarat Unseasonal Rain: માવઠાએ ગુજરાતમાં દસેક લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચાડયુ છે ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થયા છે. બીજી તરફ, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ સરવે અંગે કરેલી જાહેરાતમાં વિસંગતતા…
પાટણ જિલ્લાના સરીયદ ગામે તારીખ 2 11 2025 ના રોજ સમાલપરગણા ગુજ્જર પ્રજાપતિ સમાજ 16 ગામનો નવમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના અનેક લોકો જોડાયા હતા . સ્નેહ…
બાબરાના ગમા પીપળીયા ગામથી રામજી મંદિરના મહંતશ્રી બાલકદાસ બાપુ તેમજ ગ્રામજનો અને ભાવિકો ભાઈઓ, બહેનો, બાલિકાઓ સર્વો મોટી સંખ્યામાં કૃષ્ણ ભગવાનની જાન જોડી કોટડાપીઠા પધાર્યા હતા. અને કોટડા પીઠા અને…