Day: November 1, 2025

પાણીની સતત આવકથી શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા:તળાજામાં 2.5 ઇંચ, મહુવામાં 2 ઇંચ અને વલ્લભીપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો, જિલ્લામાં 7 દિવસથી વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં સતત 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલ(31 ઓક્ટોબર) સવારથી સમી સાંજ સુધી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો ત્યાર બાદ મોડી…

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન

Gujarat Police : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીની સમિક્ષા બેઠક…

ગુજરાત સરકારના નવા પ્રભારી મંત્રીઓ જાહેર, જાણો કોને કયા જિલ્લાની સોંપાઈ જવાબદારી

Gujarat Government: ગુજરાતમાં તાજેતરમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ તમામ મંત્રીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારી સોંપી દીધી છે. આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના…

આજરોજ નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન ગૃહ ના વાસ્તુ પુજન ના પ્રસંગે રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા…. 

આજરોજ તારીખ:- 01/11/2025 નેં નવી મોટી ચિરઈ ખાતે ભચાઉ APMC ના પ્રમુખશ્રી વાઘુભા કાનજીભા જાડેજા ના નાના ભાઈ રાજેન્દ્રસિંહ ના નૂતન મકાન વાસ્તુ પૂજન નિમિત્તે ભોજન સમારંભ રાખવામાં આવેલ જેમાં…

ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું વારાહી એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું

આજરોજ વારાહી એપીએમસી માં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા નૂતન વર્ષને સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહમાં ધારાસભ્યશ્રી લવિંગજી સોલંકી ઈસુભા મલેક રસુલખાન મલેક સીસી ઠક્કર પ્રતિકભાઇ અરવિંદભાઈ ઠક્કર બહાદુર…

પૂર્વ પ્રેમીએ યુવતીની સામે તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંક્યા:અમદાવાદમાં ગાડીમાં ઘૂસી હુમલો કરતાં યુવકને 70 ટાંકા આવ્યા, યુવતી પણ ઈજાગ્રસ્ત

અમદાવાદ શહેરના જગતપુર વિસ્તારમાં ગાડીમાં ઘૂસીને પૂર્વ પ્રેમીએ યુવતી સામે જ તેના પતિને આડેધડ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવતીએ તેના પ્રેમીને…

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને વળતર ચુકવણીની માંગ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકોને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને વડગામ, થરાદ, દિયોદર, વાવ, પાલનપુર અને ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટું નુકશાન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!