દેવાયત ખવડને 30 દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ:તલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી કોર્ટની શરતોનો ભંગ કર્યો, ધમકી-છેતરપિંડી કેસમાં આગોતરા જામીન રદ્દ કર્યા
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા…
