ઊંઝાના ઐઠોર ચાર રસ્તા પાસે લક્ષચંડી ચોકડીના મુખ્ય રસ્તા પાસે પડેલ મોટો ખાડો તંત્ર અને સ્થાનિક નેતાઓની નઝરે ક્યારે ચડશે??
તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે છે. જ્યાં રોજ હજારો લોકોની અવરજવર છે તે ઊંઝા-ઐઠોર રોડ પર લક્ષચંડી મહોત્સવ મહાયજ્ઞ યોજાયેલ તે મુખ્ય રસ્તા પાસે મોટો…
