પાટણ જિલ્લા ના રાધનપુર સીનાડ હાઇવે ઉપર ખાડાઓના કારણે
હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવાન થયો ઘાયલ પાટણ જીલ્લા ના રાધનપુર સીનાડ ગામ પાસે મસ મોટા ખાડા ના કારણે પ્રજાપતિ અશોકકુમાર માવજીભાઈ રહે રાધનપુર ઉંમર વર્ષ 44 બાઇક લઈ…
भारत की आवाज
હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવાન થયો ઘાયલ પાટણ જીલ્લા ના રાધનપુર સીનાડ ગામ પાસે મસ મોટા ખાડા ના કારણે પ્રજાપતિ અશોકકુમાર માવજીભાઈ રહે રાધનપુર ઉંમર વર્ષ 44 બાઇક લઈ…
આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તાર ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાગરિકોને માનવ અધિકારો વિશેની સમજ બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ…
રાધનપુર પોલીસ સ્ટેશન પાર્ટએ. ગુ.ર.નં૧૧૨૦૬૦૦૮૨૫૧૨૦૫ ધી ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૫૧(૩),૩૧૮(૪),૩૧૬(૨),૩૦૮(૫),(૭),૬૧(૦૨),(અ)૮૩ મુજબના કામે ફરીયાદી બાબુભાઈ ભગવાનભાઈ જાતે-ભરવાડ ઉ.વ.ર૭ ધંધો-પશુપાલન રહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર જી-પાટણ વાળાએ આ કામના આરોપી ઓએ ગુનાહિત કાવતરૂ…
તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ…
તારીખ 10-12-25 બુધવારના રોજ ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમદાસ (મોલ્લોત) નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા…
વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાભર બી.આર.સી ભવન ખાતે નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાભર તાલુકા…
તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા…