Category: ગુજરાત

પાટણ જિલ્લા ના રાધનપુર સીનાડ હાઇવે ઉપર ખાડાઓના કારણે

હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવાન થયો ઘાયલ પાટણ જીલ્લા ના રાધનપુર સીનાડ ગામ પાસે મસ મોટા ખાડા ના કારણે પ્રજાપતિ અશોકકુમાર માવજીભાઈ રહે રાધનપુર ઉંમર વર્ષ 44 બાઇક લઈ…

રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ કાયદાકીય સલાહ સૂચન મફત આપશે તેવું જણાવેલ, કાર્યક્રમ માં એકલનારી શક્તિ મંચ ના પ્રમુખ હલીમાબેન સોઢા, રાપર તાલુકા અનુ. જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળી લી ના પ્રમુખ ભરત ભદરુ મંત્રી છગનભાઇ પરમાર, દિવ્યાંગ અધિકાર સંગઠન કચ્છ ના પ્રમુખ કાસમભાઈ શેખ હાજર રહેલ, કાર્યક્રમ ની વ્યવસ્થા શેરબાનુબેન સિદી અને હસીનાબેન ઘાંચી દ્વારા કરવામાં આવેલ.

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તાર ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાગરિકોને માનવ અધિકારો વિશેની સમજ બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ…

લગ્ન કરવાના પૈસા લઈ છેતરપિંડી કરનાર ટોળકીને પકડી પાડી કિ.રૂ.૨,૨૭,૦૦૦/- નો મુદામાલ રીકવર કરતી રાધનપુર પોલીસ

રાધનપુર પોલીસ સ્ટેશન પાર્ટએ. ગુ.ર.નં૧૧૨૦૬૦૦૮૨૫૧૨૦૫ ધી ભારતીય ન્યાય સંહીતા ની કલમ-૩૫૧(૩),૩૧૮(૪),૩૧૬(૨),૩૦૮(૫),(૭),૬૧(૦૨),(અ)૮૩ મુજબના કામે ફરીયાદી બાબુભાઈ ભગવાનભાઈ જાતે-ભરવાડ ઉ.વ.ર૭ ધંધો-પશુપાલન રહે.રાધનપુર જેઠાસર તા.રાધનપુર જી-પાટણ વાળાએ આ કામના આરોપી ઓએ ગુનાહિત કાવતરૂ…

ઐઠોરમાં સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ રૂપે ભરતભાઈ સુથાર અને તેમના પરિવારે ગામના કુતરાઓને બુંદીના લાડવા ખવડાવ્યા.

તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ…

128 મુ દેહદાન અને ચક્ષુદાન મેળવી સમગ્ર ઊંઝાનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ. 

તારીખ 10-12-25 બુધવારના રોજ ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમદાસ (મોલ્લોત) નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા…

ભાભર બીઆરસી ભવન ખાતે નારી સંમેલન યોજાયું. 

વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાભર બી.આર.સી ભવન ખાતે નારી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભાભર તાલુકા…

‘ધુરંધર’ ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી:જૂનાગઢનો બલોચ સમાજ આકરાપાણીએ, ફિલ્મ પર પ્રતિબંધની માગ, હાઇકોર્ટમાં જવાની ચીમકી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!