Day: September 3, 2025

Patan : પાટણ, મહેસાણા, ખેડા જીલ્લા તથા અમદાવાદ શહેર ખાતે થયેલ ઘરફોડ ચોરી તથા મોટર સાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ તેમજ ઓઢવ પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા ચિખલીગર ગેંગના કુલ-૩ સભ્યોને ચોરીના કિ.રૂ.૧,૨૪,૮૬૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ. Patan News

પાટણ પોલીસ I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ દ્રારા મિલકત સબંધી બનતા ગુનાઓ રોકવા તથા બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરતાં જે સુચના મુજબ અસરકારક કામગીરી કરવા એલ.સી.બી.પાટણના…

Unjha : ઊંઝા રિલાયન્સ પેટ્રોલ પમ્પથી શ્રી ઉમિયા માતાજી મંદિર તરફના ઓવરબ્રીઝ પર સફાઈની સખ્ત જરૂરિયાત. Unjha News

તંત્રની આ ભારે બેદરકારી આવતા જતા નેતાઓની નજરમાં ક્યારે આવશે,,?? બન્યો ત્યારથી જ વિવાદમાં રહેલ ઊંઝા રિલાયન્સ પેટ્રોલપમ્પથી શ્રી ઉમિયા માતાજી મંદિર તરફનો ઓવરબ્રીઝ હવે તંત્રની સારી નિયમિત સફાઈ વ્યવસ્થાના…

Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ દાંતા-અંબાજી માર્ગ પર ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સેવા કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું. Banaskatha News

સેવાકીય પ્રવૃતિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની…

દારૂબંધી કાયદાની કડક અમલવારી:ઝઘડિયામાં 46.96 લાખના વિદેશી દારૂની 24,632 બોટલોનો નાશ

ઝઘડિયા તાલુકામાં દારૂબંધી કાયદાની કડક અમલવારી હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના ખુલ્લા મેદાનમાં 46.96 લાખની કિંમતની 24,632 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો…

ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરો:જામનગરમાં બે સ્થળે વિશેષ કુંડની વ્યવસ્થા, કલેક્ટર-કમિશનર-એસપીની અપીલ. Jamnagar News

જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરમાં બે સ્થળે વિશેષ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરી છે. આ કુંડ વિશાલ હોટલની પાછળ પ્લોટ નં.98 અને લાલપુર બાયપાસ પર સરદાર રિવેરા પાસે સ્થાપિત કરવામાં…

Palanpur : ચંડીસર ગામમાં પતિએ પત્નીની હત્યા કરી:ઘરકંકાસ મુદ્દે ઝઘડો થયો, પોલીસને આરોપી પતિને ઝડપી જેલ હવાલે કર્યો. Palanpur News

પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. દિલીપ ઉર્ફે ગાભા મથુરજી ગાલવાડીયા ઠાકોરે તેની પત્ની ચકુબેનની હત્યા કરી નાખી છે. આ દંપતીને ચાર સંતાનો છે. સોમવારે સવારે…

Chotila : થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક તપાસણી:નાયબ કલેક્ટરે 12 શાખાઓની કામગીરીની સમીક્ષા કરી, કર્મચારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના. Chotila News

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાએ ગઈકાલે સવારે 10:10 કલાકે થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે કચેરીની 12 વિવિધ શાખાઓની વિગતવાર તપાસણી કરી. તપાસણી હેઠળ જમીન, રેવન્યુ, ફોજદારી, સમાજ સુરક્ષા, હિસાબી,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!