Day: November 6, 2025

ભગવાન નરસિંહજીના 288મા વરઘોડાના અદ્ધભૂત આકાશી દૃશ્યો, VIDEO:ભક્તો જાનૈયા બનીને જોડાયા, પુષ્પવર્ષા સાથે ભગવાનના જયઘોષના નાદ ગુંજ્યા

વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતાં જ ભક્તોમાં આનંદની લહેર…

તારીખ:05-11-2025 ના રોજ રાપર ના નગર સેવા સદન ખાતે એકલ નારી શક્તિ મંચ દ્વારા વર્કશોપ યોજાઈ ગયેલ.

જેમાં એકલનારી શક્તિ મંચ ગુજરાતના સંસ્થાપક ડૉ. સુશીલાબેન ખાસ ઉપસ્થિત રહેલ, તેમને ગુજરાતના 30 લાખ એકલબેનોની પરિસ્થિતિ અંગે વાત કરેલ, સમાજમાં એકલબેનો સાથે થતા ભેદભાવ અને કુરિવાજો થી થતી પીડાઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!