ભગવાન નરસિંહજીના 288મા વરઘોડાના અદ્ધભૂત આકાશી દૃશ્યો, VIDEO:ભક્તો જાનૈયા બનીને જોડાયા, પુષ્પવર્ષા સાથે ભગવાનના જયઘોષના નાદ ગુંજ્યા
વડોદરા શહેરના હૃદયસ્થળ માંડવી ખાતે આવેલ શ્રી નરસિંહજી મંદિરનો 288મો પરંપરાગત વરઘોડો આજે ભક્તિભાવે અને ધામધૂમથી નીકળ્યો. ભગવાન નરસિંહજીની પાલખી નિજ મંદિરથી વિધિવત રીતે બહાર પધારતાં જ ભક્તોમાં આનંદની લહેર…
