Day: December 12, 2025

ધર્માંતરણ-દુષ્કર્મ કેસમાં સરકારી સ્કૂલનો આચાર્ય પકડાયો:આરોપી પાસ્ટરના ડોક્ટર પુત્ર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિવારને ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરતો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર…

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

બોટાદ ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 64 વખત પધાર્યા છે. એવી પ્રસાદીભૂત ધરતીને આંગણે કે જ્યાં સંકલ્પસિધ્ધ મહાપ્રતાપી ચરણારવિંદને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી બોટાદની ધરતી પર આગામી 25 ડિસેમ્બર…

શહેરમાં મધરાતે હિટ એન્ડ રન : વાઘાવાડી રોડ પર પુરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો

વાઘાવાડી રોડ પર રફ્તારનો આતંક, અકસ્માત સર્જનાર સગીર કારચાલક ઝડપાયો રાત્રે વોકિંગ કરવા નિકળેલી મહિલાનું મોત નિપજ્યું તથા ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી સગીરાને ઈજા, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર:…

મોદીએ ઉદ્ઘાટન કર્યું તે ગુરુજી બ્રિજનો રોડ બેસી ગયો:સળિયા દેખાયા; સુભાષબ્રિજનો ટ્રાફિક ડાઇવર્ટ થયો એ પરીક્ષિતલાલ બ્રિજમાં પણ તિરાડો, AMC મૌન

તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!