Day: December 25, 2025

ઐઠોર ગામે ઊંઝા કોલેજ NSS કેમ્પ અંતર્ગત વ્યસન મુક્તિ અને પ્લાસ્ટિક પોલ્યુશન અવરનેસ પોગ્રામ યોજાયો.

વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ધરતીબેન જૈન એ ઊંઝા કોલેજ NSS નો કેમ્પ જે ઐઠોર ગામમાં ચાલી રહ્યો હતો, તેમાં આજ રોજ પ્લાસ્ટિક પોલ્યુશન…

કડીના પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ અને દીકરી હેપી-હની દ્વારા તુલસી પૂજન દિવસ ઉજવાયો.                      

25 ડિસેમ્બરનો દિવસ એટલે ‘તુલસી પૂજન દિવસ’. આ દિવસે ભારતભરના ધર્મપ્રેમીઓ તુલસી માતાનું પૂજન કરે છે.આપણું આગણું હંમેશા તુલસી ક્યારાથી શોભતું આવ્યું છે. તુલસી માત્ર છોડ નથી. તુલસી અનેક રોગોની…

લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવનું સમાપન

(નુગર) મહેસાણા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો સાંસદ ખેલ મહોત્સવમાં વિજેતા થયેલા 764 જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને…

તા-25-12-2025 ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથી નિમિત્તે ઊંઝા ધારાસભ્ય શ્રી ના અધ્યક્ષ સ્થાને ઊંઝા સિવિલમાં દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ શતાબ્દી નું વર્ષ નિમિત્તે તેમના સુશાસનના વારસામાં પોખરણ દ્વિતીય પ્રોજેક્ટ, કારગિલ યુદ્ધ દરમિયાન તેમનું નેતૃત્વ અને વડાપ્રધાન ગ્રામ…

‘PM-CM બન્નેની ભલામણ બાદ પણ કલેક્ટરે પૈસા ઉઘરાવ્યાં’:ઇટાલિયાએ કહ્યું- ‘ભ્રષ્ટાચાર કરનારની હિંમત તો જુઓ’; એક વ્યક્તિનો કેન્દ્રમાં ફોન જતાં જ સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ પડી

છેલ્લા બે દિવસથી સુરેન્દ્રનગર કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલના બંગલે અને કલેક્ટર કચેરીમા જ ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઇડીના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની અટક કરાઈ છે.…

રાધનપુરમાં ખાતર માફિયાનો આતંક! યુરિયા ₹270ના બિલમાં, ખેડૂતો પાસેથી ₹320ની વસુલાત – તંત્ર મૌન

રાધનપુર શહેર અને તાલુકામાં યુરિયા ખાતરના વેચાણમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરકાર દ્વારા નિયત ભાવવાળી યુરિયા ખાતરની થેલી ખેડૂતોને બિલમાં ₹270 દર્શાવી વાસ્તવમાં ₹320…

તારીખ 25.12.2025 ને ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને શેઠ કે. બી. વિવિધ લક્ષી વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે કે. બી. વિદ્યાલય માં પ્રોજેક્ટ કોર્ડીનેટર રોટેરીયન દીપકભાઈ આચાર્ય ના અને ટુર્નામેન્ટ કન્વીનર દેવેન્દ્રભાઈ રાઠોડ અને પડદા પાછળ મહત્વ ની ભૂમિકા ભજવનાર ના મેહસાણા જિલ્લા પંચાયત હિસાબી અધિકારી વર્ગ વન મુનાફભાઇ મોરવાડીયા અને શેઠ કે. બી. વિદ્યાલય ના પ્રિન્સિપાલ નટુભાઈ ઓઝા ના માર્ગદર્શન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ.

ચેસ ટુર્નામેન્ટ માં 120 સ્પર્ધકો એ ભાગ લીધો. કાર્યક્રમ માં ત્રણેય વિભાગ માં વિનર અને રનર ને વિજેતા ખેલાડી ને ટ્રોફી અને રોકડ ઇનામ આપવા માં આવ્યા. ચેસ જુનિયર વિભાગ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!