Day: December 24, 2025

તા:24-12-2025 ના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે જ્ઞાન અક્ષર સ્કૂલ, ઐઠોર, ઊંઝા ખાતે તુલસી પૂજનનો કાર્યક્રમ ઉજવાયો.

તુલસી પૂજનનું સનાતન ધર્મમાં ખુબ મહત્વ છે. તુલસીના છોડને માતાનો દરજ્જો આપવામાં આવેલ છે. દર વર્ષે આ દિવસે તુલસી માતાનુ મહત્વ બાળકોને સમજાવી તુલસી પૂજનનું સામુહિક આયોજન અહીં કરવામાં આવે…

એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું:ના.મામલતદારનો ED સમક્ષ ધડાકો, કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ સામેલ, કમિશન અને દલાલો નામ લખેલા કાગળો મળ્યા

1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં…

રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે”વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી-સુનો સબ Citizen…યાત્રા “કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગાંધીજી ના વિચારો ની માહિતી આપવામાં આવી હતી અને ગાંધીજી ના ઉરચ વિચારોને ઉદ્દેશ્યથી આયો‌ લકિર એ મીટાયે નાટક નું રસપાન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ આંજણા કેળવણી મંડળના…

ક્લેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો

અરજદારોના પ્રશ્નોનું સાચા અર્થમાં નિરાકરણ લાવો: કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ આજરોજ પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાયો હતો. કાર્યક્રમ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!