Rapar : રાપર: માલીચોક મધ્યે આસો સુદ -૧ થી આશોસુદ -૯ સુધી નવરાત્રિના ભવ્યાતિ ભવ્ય આયોજન માટે રાપર માલીસમાજવાડી ખાતે માલી સમાજ ના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ વિશનજીભાઇ ચૌહાણ ની અધ્યક્ષતામાં માલી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન કરેલ હતું. Rapar News
આ જનરલ મિટિંગ માં રાપર ના ઐતિહાસિક અને પ્રાચીન માલીચોક મધ્યે ખૂબ સુંદર અને સંસ્કૃતમય,નવરાત્રિના આયોજન માટે તડામાર તૈયારીઓનો આરંભ કરાયો હતો જેમાં નવ દિવસ બહેનો દીકરીઓ નવરાત્રી દરમ્યાન રાસમાં…
