Tag: The Gujarat Live News

Rapar : રાપર: માલીચોક મધ્યે આસો સુદ -૧ થી આશોસુદ -૯ સુધી નવરાત્રિના ભવ્યાતિ ભવ્ય આયોજન માટે રાપર માલીસમાજવાડી ખાતે માલી સમાજ ના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ વિશનજીભાઇ ચૌહાણ ની અધ્યક્ષતામાં માલી સમાજ ની જનરલ મિટિંગ નું આયોજન કરેલ હતું. Rapar News

આ જનરલ મિટિંગ માં રાપર ના ઐતિહાસિક અને પ્રાચીન માલીચોક મધ્યે ખૂબ સુંદર અને સંસ્કૃતમય,નવરાત્રિના આયોજન માટે તડામાર તૈયારીઓનો આરંભ કરાયો હતો જેમાં નવ દિવસ બહેનો દીકરીઓ નવરાત્રી દરમ્યાન રાસમાં…

Santalpur : ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય. Santalpur News

સાંતલપુર, તા.10 સપ્ટેમ્બર સાંતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન ખોરવાયું છે. પરિસ્થિતિનો તાગ લેવા માટે આજે રાધનપુરના પૂર્વ ધારાસભ્યશ્રી રઘુભાઈ દેસાઈએ મઢુત્રા, વૌવા, જાખોત્રા,…

Radhanpur : તારીખ 09.09.2025 ને મંગળવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને રોટરી વુમન વિંગ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે રોટરી ભવન રાધનપુર ખાતે રોટરી વિમેન વિંગ ના કોર્ડીનેટર મધુબેન ઓઝા ના માર્ગદર્શન હેઠળ ” સુંદર કાંડ ” યોજાયો. Radhanpur News

સમગ્ર કાર્યક્રમ માં વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બની ગયું. કાર્યક્રમ માં પાઠક વૃંદ માં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠકકરે તેમના વાજિંદા ટિમ સાથે આગવી શૈલી માં સુંદર કાંડ નું…

Banaskatha : બનાસકાંઠા જિલ્લા ના વરસાદ થી પ્રભાવિત થયેલા વિસ્તારમાં બનાસકાંઠા પ્રસાશન ની કામગીરી. Banaskatha News

બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ ક્લોક કામગીરી… 3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150 પોલીસ જવાનો રાહત કાર્યોમાં…

Varahi : વારાહીમાં અતિ વરસાદથી મકાન અને વરંડો ધરાશાય. Varahi News

પાટણ જીલાના વારાહી ગામમાં થયેલા અતિભારે વરસાદે ગામના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગામના પ્રજાપતિ વાસ વિસ્તારમાં દરજી શૈલેષભાઈનું મકાન અચાનક ધરાશાય થઈ જતાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત…

Santalpur : દાત્રાણા રવેચીનગર પ્લોટ માં ઘરોમાં પાણી ઘૂસતાં રહીશો પરેશાન. Santalpur News

તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી, આજદિન સુધી કોઈ અધિકારીની મુલાકાત નહીં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે આવેલા રવેચીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતાં પ્લોટ વિસ્તારમાં આવેલા અનેક ઘરોમાં…

Radhanpur : રાધનપુર વોર્ડ-૭માં વરસાદી પાણીનો ત્રાસ, ભાજપના નેતાઓ સામે નાગરિકોનો આક્ષેપ. Radhanpur News

રાધનપુર : શહેરના વોર્ડ-૭ના વિઠલનગર-૨ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે. યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી બગડી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!