‘શાકમાં જીવાતો, સંભારામાં સાવરણાની સળીઓ નીકળે’:જૂનાગઢની કન્યા છાત્રાલયમાં હોબાળો, સમાજના કોર્પોરેટરનો મામલો દબાવવાનો પ્રયાસ; વોર્ડનની એડમિશન રદ કરવાની ધમકી
જુનાગઢ કલેક્ટર કચેરી નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. 12 નવેમ્બરની…
