Category: ગુજરાત

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને વળતર ચુકવણીની માંગ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકોને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને વડગામ, થરાદ, દિયોદર, વાવ, પાલનપુર અને ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટું નુકશાન…

સાસરીયાના ત્રાસથી દીકરાની નજર સામે માતાએ ગળા ફાંસો ખાધો:કાકાએ કહ્યું- ‘દીકરી રડતા-રડતા કહેતી પતિ મકાન બનાવવા 10 લાખ માગે છે, હું પૈસા લીધા વિના નહીં જાવ’

મહારાષ્ટ્રના જલગાવની પરિણીતાએ વડોદરામાં પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સાસરીયા પરિણીતાને દહેજ માટે ટોર્ચર કરતા હતા અને મકાન લેવા માટે 10 લાખ રૂપિયાની માંગણી…

બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે

જી.કે.માં પ્રસૂતાઓને તબીબોનું માર્ગદર્શન બહેનો 20 વર્ષે શરીરમાં આવતા બદલાવ અને 40 ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી ભુજ: જી. કે. Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/breastfeed-your-baby-which-provides-natural-protection-against-breast-cancer

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારચોક,ઊંઝા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામા આવ્યા.

આ પ્રસંગે ઉપસ્થિત હોદેદાર ઊંઝા તાલુકા સામાજિક પ્રભારી શ્રી ભગુભાઇ પટેલ, ઊંઝા તાલુકા સામાજિક મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કો-ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ઊંઝા તાલુકા ચેરમેન શ્રી કેનીલભાઈ પટેલ,…

શ્રી જલિયાણ સત્સંગ મંડળ ભાભર અને શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ભાભર દ્વારા પુજ્ય જલારામબાપા ની ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે જલારામ મંદિર (અંબિકા સોસાયટી) મુકામે જલારામબાપા ના ભજન સ્પર્ધા યોજાયેલ

જેમાં ભાઈઓ માં પ્રથમ નંબર રમેશભાઈ ડાભી બીજો નંબર પ્રહલાદભાઈ પ્રજાપતિ ત્રીજો નંબર હસુભાઈ પરમાર જયારે બહેનો માં પ્રથમ નંબર નીપાબેન સોની બીજો નંબર ડિમ્પલબેન જયસ્વાલ ત્રીજો નંબર વિધિબેન ઠક્કર…

ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો 

ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચાણસ્મા શહેરના વાલી અશોકભાઈ પટેલ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં…

રાધનપુર નગરપાલિકાના રોડ જીવ જોખમી બન્યા

બસસ્ટેન્ડ નજીક ખોદકામ બાદ ખાડા ન પુરાતા રીક્ષા ખાડામાં પટકાઈ — જીવહાની ટળી, રોષમાં નાગરિકો રાધનપુર શહેરના મુખ્ય માર્ગો છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે. નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ખોદકામ કરીને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!