બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન વડગામ ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા મુખ્યમંત્રીને વળતર ચુકવણીની માંગ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ચોમાસાના પાકોને ભારે નુકશાન થયું છે. ખાસ કરીને વડગામ, થરાદ, દિયોદર, વાવ, પાલનપુર અને ધાનેરા તાલુકાના ખેડૂતોને મોટું નુકશાન…
