Month: November 2025

ભાવનગરમાં દંપતી પર હુમલા મામલે સુરતના પાટીદારો ફરી મેદાને:30 કારના કાફલા સાથે પાટીદારો દેવળીયા ગામે રવાના, પીડિત પરિવારને હૂંફ આપશે; બપોર બાદ લોક સંવાદ

સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં…

પાટણ જિલ્લામાં માર્ગ નવીનીકરણનાં કાર્યો પુરજોશમાં – ગ્રામ્ય પરિવહન સુવિધામાં આવશે સુધારો

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં માર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગોના સમારકામ, રીસરફેસીંગ અને નવીનીકરણના કાર્યો તીવ્ર ગતિથી હાથ ધરવામાં આવી રહ્યા છે. માર્ગ અને મકાન પંચાયત…

કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા  વિવિધ રસ્તાઓના નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ

વંગથી ડાડોર અને વિગોડી એપ્રોચ રોડની કામગીરી પ્રગતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ જિલ્લાઓમાં રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે, ત્યારે માર્ગ અને મકાન…

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી રૃા.૨.૩૧ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં…

થોડીવારમાં ગૃહમંત્રી ભાવનગર પહોંચશે:અમિત શાહ ભાજપ કાર્યાલય ભાવ કમલમનું ઉદ્ઘાટન કરશે, માંડવિયા, વાઘાણી, નિમુબેન બાંભણીયા, રત્નાકર સહિતના નેતા સભાસ્થળે પહોંચ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાવનગર આવી રહ્યા છે. આગમનને લઈ શહેર તેમજ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ રાષ્ટ્રીય સ્તરની…

મતદારયાદી સઘન સુધારણા માટે બનાસકાંઠા મતદાન મથકે ગણતરી પત્રક જમા કરાવવાની છેલ્લી તક

આગામી ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ બીએલઓશ્રી પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગની…

પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમાં ચઢતી વખતે લોકોની ભીડમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી સોનાનો દોરો કિ.રૂ.૧,૪૩,૨૯૫/- મળી કુલ રૂ.૪,૪૮, ૨૯૫/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૦૨૫૦૯૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ફરીયાદી શ્રી રંજનબેન વા/ઓ ઇશ્વરભાઇ ઠક્કર ઉ.વ.૫૩ રહે.મ.નં.રદશિવશક્તિ સોસાયટી નવસારી નાઓ તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક.૧૭/૩૦ થી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!