ભાવનગરમાં દંપતી પર હુમલા મામલે સુરતના પાટીદારો ફરી મેદાને:30 કારના કાફલા સાથે પાટીદારો દેવળીયા ગામે રવાના, પીડિત પરિવારને હૂંફ આપશે; બપોર બાદ લોક સંવાદ
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં…
