Month: November 2025

સુરતના પાલ હેલ્થ સેન્ટરમાં એક્સ-રે મશીન મુકાયું પણ શરૂ કરવાનું મુર્હૂત નથી આવતું !

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત પાલ હેલ્થ સેન્ટરમાં એક્સરે મશીન હોવા છતાં દર્દીઓને ઉપયોગમાં ન આવતી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. ખાલી કહે એક્સરે મશીન ખરીદી લીધું છે, અને…

સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો:મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યા અદ્ભુત દૃશ્યો

સિંહોના વસવાટ માટે જાણીતા ઉના-ગીરગઢડા પંથકમાં ફરી એકવાર ગીરના રાજાઓનો શાહી અવાજ સાંભળવા મળ્યો છે. ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની…

નવરંગપુરામા આવેલા સ્પામાં બાંગ્લાદેશી યુવતીઓનો મસાજના નામે દેહનો સોદો

અમદાવાદ,શુક્રવાર અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે મેગા ડીમોલીશન બાદ ખુબ મોટાપ્રમાણમાં બંગાળી પરિવારોને ચોક્કસ એજન્ટોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેવા માટે મોકલ્યા હતા. ત્યારબાદ તે પરિવારની યુવતીઓ અને મહિલાઓની મજબુરીનો લાભ…

તારીખ: 6 નવેમ્બર 25ના રોજ ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં 1,2,3,4 નુ રમણવાડી, ઊંઝા ખાતે નવા વર્ષનું સ્નેહમિલન યોજાયું.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. ઊંઝા ધારાસભ્ય શ્રી કીરીટકુમાર કે. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નારાયણ કાકા, ઊંઝા શહેર પ્રમુખશ્રી સંજયભાઈ જે.રાવળ (પેઈન્ટર),…

મહાદેવભારતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ:ફરિયાદ કરવાનો ઈન્કાર, હરિહરાનંદ ભારતીએ કહ્યું- ‘આશ્રમના લઘુમહંત પદ અને ટ્રસ્ટી તરીકે હટાવવામાં આવ્યા’

ગત 5 નવેમ્બરના રોજ 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ​ત્યાર બાદ સારવાર માટે જૂનાગઢ સિવિલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ આજે…

જામનગરના રાવલવાસ વિસ્તારમાં મહિલાના રહેણાંક મકાન પર એલસીબીનો દરોડો : ઇંગ્લિશ દારૂ પકડાયો, આરોપી મહિલા ફરાર

Jamnagar Liqour Raid : જામનગરમાં રાવલવાસ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને ઇંગલિશ દારૂ કબજે કર્યો…

‘ખેડૂતોનું દેવું માફ… નહીં તો ભાજપ સાફ…:હવે કમળ ગંધાય છે- લાલજી દેસાઈએ બળાપો કાઢ્યો; કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી આજથી શરૂ, 11 જિલ્લામાં ફરશે

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!