સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ:1 કિલોએ રૂ. 1.50 કમિશન વધારીને 3 રૂપિયા કરશે, પુરવઠા મંત્રી અને એસો.ના પ્રતિનિધિઓ વચ્ચે મળેલી બેઠક સફળ
ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી બંનેએ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક…
