Month: November 2025

સાંતલપુરથી રાજસ્થાન જોડતો ભારતમાલા રોડ તૂટી પડતાં બંધ છ મહિનામાં બીજી વાર બાંધકામની ગુણવત્તા પર સવાલો 

ભારત સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના અંતર્ગત બનેલો સાંતલપુરથી રાજસ્થાનને જોડતો ભારતમાલા રોડ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ આ રોડ માત્ર છ મહિના પહેલા જ જનતા…

આજરોજ ભચાઉ ખાતે ભારતીય જનતા પાર્ટી કચ્છ નું ભચાઉ શહેર ભાજપ નું નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું

તેમાં રાજકીય અને સામાજીક અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા…. આજરોજ તારીખ:- 02/11/2025 ભચાઉ ખાતે ભચાઉ શહેર ભાજપ નૂતન વર્ષા અભિનંદન સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં તાલુકાભર ના રાજકીય…

ઊંઝા ઓવરબ્રીઝ પર અવાનવાર પડતા મોટા ખાડાઓ ક્યારે કાયમી ધોરણે પુરાય તેના મુર્હત માટે સ્થાનિક તંત્ર જાણે રાહ જોઈ રહ્યુ છે.

આ ખાડાઓ નેતાઓની નજરમાં આવતા હશે કે કેમ?? ભારે અકસ્માતની રાહ જોઈને બેઠેલું ઊંઝાનું નબળું સ્થાનિક તંત્ર. ભ્રસ્ટાચારની દુર્ગંધ ચારેબાજુ ફેલાઈ રહી છે. Apmc માટે જગતભરમાં પ્રખ્યાત ઊંઝા ખાતે પાટીદાર…

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો

Girnar Parikrama: કમોસમી વરસાદના કારણે જંગલના રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ ભવનાથ ક્ષેત્રમાં 50 હજારથી વધુ ભાવિકો પરિક્રમા થશે તેવી આશાએ આવી…

પાક નુકસાન સહાયને લઈ CMની ટ્વીટ, 3 દિવસ વરસાદની આગાહી:જાફરાબાદમાં આધેડનો કીચડમાંથી મૃતદેહ મળ્યો; ચાલુ વરસાદે ગિરનાર પર શ્રદ્ધાળુઓની ભીડ, ભાવનગરમાં ઝાપટું વરસ્યું

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે,…

રાધનપુર નગરપાલિકામાં ઉથલપાથલઃ વોર્ડ-૧ ની નગરસેવક જયાબેન ઠાકોરનો આક્રોશ

રાધનપુર શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં — પાણી, રસ્તા અને લાઈટના પ્રશ્નો યથાવત રાધનપુર નગરપાલિકાના વોર્ડ-૭માં આવેલ શિવ રેસીડેન્સી સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત બની ગયા છે.…

પાટણ મલોનાના છાપરા પાસે આવેલ ખેતરના બોર ઉપરથી બોરના કેબલની ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ચોરી કરનાર ઈસમોને પકડ઼ી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે નાયી સાહેબ, પાટણ નાઓ તરફથી વણ શોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સિધ્ધપુર વિભાગ તથા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!