પ્રહલાદ મોદીનો ફરી હુંકાર, ‘સરકારે અમારી સાથે છેતરપિંડી કરી’:’નવો પરિપત્ર પાછો નહી ખેંચાય તો આંદોલન કરવું પડશે’, સસ્તા અનાજ દુકાનદારોની 4 નવેમ્બરે સમજૂતી થઈ’તી
રાજ્યની વાજબી ભાવની દુકાનદારોની બે એસોસિયેશનો દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. દુકાનદારોએ જણાવ્યું છે કે 4 નવેમ્બર, 2025ના રોજ પુરવઠા મંત્રી, રાજ્ય કક્ષાના બન્ને મંત્રી, અગ્ર સચિવ,…
