Day: December 11, 2025

ઐઠોરમાં સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ રૂપે ભરતભાઈ સુથાર અને તેમના પરિવારે ગામના કુતરાઓને બુંદીના લાડવા ખવડાવ્યા.

તા- 10-12-25 બુધવારે સવારે ગામના રખડતા કુતરાઓને ખાવાના બુંદીના લાડવા વિતરણ કરી સ્વ. વિશાલની પુણ્યસ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે તેમણે ઐઠોરના બાલમંદિરના બાળકોને નાસ્તાની પણ…

128 મુ દેહદાન અને ચક્ષુદાન મેળવી સમગ્ર ઊંઝાનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ. 

તારીખ 10-12-25 બુધવારના રોજ ઊંઝાના પટેલ રતિભાઈ નરોત્તમદાસ (મોલ્લોત) નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો નિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!