Month: December 2025

સરદાર પટેલની 75 મી પુણ્યતિથિ નિમિત્તે spg મહેસાણા એ શ્રદ્ધાંજલિ પાઠવી.

મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી,લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 75 મી પુણ્યતિથી નિમિત્તે આજે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ અને હારતોરા કરી ‘જય…

‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો…’, ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્તને નોટિસ ફટકારી

Dhurandhar Movie Dialogue Case: ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો…

ITIના શિક્ષકે વિદ્યાર્થીઓને પટ્ટાથી ફટકાર્યા: VIDEO:ક્લાસમાં ગેરહાજર રહેવા બદલ માર માર્યો!, ABVPનું અલ્ટીમેટમ- શિક્ષક સામે કાર્યવાહી કરો નહીં તો આંદોલન કરીશું

બનાસકાંઠાના પાલનપુર સ્થિત આઈ.ટી.આઈ. કોલેજમાં વિદ્યાર્થીઓને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટેને પટ્ટે ફટકાર્યા હોવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યો…

સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા

અમદાવાદ, રવિવાર સિંગરવામાં કેમિકલ કંપનીમાં શોર્ટ સકટથી આગ લાગતા નાસભાગ મચી જમા પામી હતી. અચાનક આગ લાગતાં કંપનીમાં કામ કરતા ૨૫ કામદારો જીવ બચાવીને દોડયા હતા. બિકરાળ આગના ધૂમાડાના ગોટેગોટા…

રાજ્ય શાળા સંચાલકો FRC, પટ્ટાવાળાની ભરતીને લઈ સરકારને HCમાં પડકારશે:શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં નિર્ણય, સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ના રાખતા કોર્ટમાં જવાનો ઠરાવ

રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે. પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી…

સરદાર પટેલે મહિલાઓને સત્તામાં ભાગીદારી આપવાની પહેલ કરી હતી

વડોદરાઃ આઝાદી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ભાગરુપે યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સરદાર પટેલ માત્ર એક મતથી જીત્યા હતા અને આ એક મતે દેશની તકદીર બદલી નાંખી હતી તેમ પ્રધાનમંત્રી…

પગેથી દિવ્યાંગ છતાં 11મી વાર ગિરનાર સર કર્યો:17 કલાકમાં ચડીને પરત આવી ગયા, 2 વર્ષની ઉંમરે પોલિયો થતા 80 ટકા દિવ્યાંગતા આવી પણ હિંમત ન હાર્યા

​”કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી,” આ ઉક્તિ માત્ર કવિતા નથી, પણ મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી વિપુલભાઈ બોકરવાડીયાના જીવનની સચ્ચાઈ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!