પધારો લોયાધામ……. પધારો લોયાધામ કલા અને સંસ્કૃતિનો ઉત્સવ
સૌરાષ્ટ્રનિ ધરા પર ભારતીય સંસ્કૃતિના મુલ્યોને ઉજાગર કરતુ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ : ૭ -૧૨- ૨૦૨૫ (રવિવાર) થી તારીખ ૩૧-૧૨-૨૦૨૫ (બુધવાર) સુધી લોયાધામને આંગણે આયોજન થઇ રહ્યુ છે. આ પ્રદર્શનમાં…
