Month: December 2025

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે તાલુકા કક્ષા નું પીએમ પોષણ યોજના હેઠળ રસોઈ સ્પર્ધા યોજાઈ 

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીએમ પોષણ યોજના ના કર્મચારીઓ માટે રસોઈ સ્પર્ધા યોજવામાં આવી હતી. પીએમ પોષણ અંતર્ગત ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ વિષય આધારિત રસોઈ સ્પર્ધા નું આયોજન વઢેરા…

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે કે યુનિવર્સિટીના એનસીસી કેડેટ શ્રી રાઠોડ વિજયસિંહ ભાવાજી ની પસંદગી ભારતીય સેનાની અગ્નિવીર યોજનામાં થઈ છે.

તેની આ સિદ્ધિથી યુનિવર્સિટી, એનસીસી યુનિટ તેમજ સમગ્ર શૈક્ષણિક પરિવારમાં આનંદની લાગણી વ્યાપી છે. કેડેટ રાઠોડ વિજયસિંહ ભાવાજી ની તાલીમ મધ્ય પ્રદેશ સ્થિત જબલપુર ટ્રેનિંગ સેન્ટર થશે તેમની આ સફળતા…

તીર્થંરાજ લોયાધામમા ભવ્ય અને દિવ્ય શ્રી મુકતમુની મહોત્સવ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવ ની તડામાર તૈયારી

કાઠિયાવાડ ની ધીંગી ધરા પર ભગવાન સ્વામિનારાયણનું પાંચાળ ધરા પરનું અનન્ય પ્રસાદીનું પાવન ધામ ,અનેક વચનામૃતો, શાકોત્સવનું પ્રાગટ્ય સ્થાન તથા ક્ષાત્રતેજના પ્રતિક ભક્તરાજ લોયા ગામધણી દરબાર શ્રી સુરાબાપુ ખાચરની અનન્ય…

જીવદયા પ્રેમી ડૉ. મેઘા પટેલે મહેસાણા મહાનગરપાલિકામાં સરકારી 1962 જીવદયાની વધુ એક એમ્બ્યુલન્સ મુકવા કમિશનર સાહેબ મહેસાણાને રજુઆત કરી.

મહેસાણા શહેર હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં સુધી પહોંચ્યું છે. અહીં દિવસે ને દિવસે વધતી વસ્તી અને અન્ય વિકાસ ને લીધે તમામ પ્રકારની સેવાઓ અને સગવડો પણ વધી રહી છે. અનેક વર્ષોથી…

નડિયાદમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કમિશનર દ્વારા જાહેરનામું

– ઉલ્લંઘન કરનાર સામે મહાનગરપાલિકા કાર્યવાહી કરશે – બાંધકામ કરતી એજન્સીઓને ધૂળ ઉડતી રોકવા ગ્રીન નેટનો ઉપયોગ કરવા, વાહનો ઢાંકીને પરિવહન કરવા સૂચના નડિયાદ : નડિયાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો…

ધર્માંતરણ-દુષ્કર્મ કેસમાં સરકારી સ્કૂલનો આચાર્ય પકડાયો:આરોપી પાસ્ટરના ડોક્ટર પુત્ર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિવારને ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરતો

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર…

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદધામ ખાતે 175 શતામૃત મહોત્સવ ભવ્ય અને દિવ્ય યોજાશે

બોટાદ ધામને આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણ 64 વખત પધાર્યા છે. એવી પ્રસાદીભૂત ધરતીને આંગણે કે જ્યાં સંકલ્પસિધ્ધ મહાપ્રતાપી ચરણારવિંદને 175 વર્ષ પૂર્ણ થતા હોવાથી બોટાદની ધરતી પર આગામી 25 ડિસેમ્બર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!