Month: December 2025

શહેરમાં મધરાતે હિટ એન્ડ રન : વાઘાવાડી રોડ પર પુરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો

વાઘાવાડી રોડ પર રફ્તારનો આતંક, અકસ્માત સર્જનાર સગીર કારચાલક ઝડપાયો રાત્રે વોકિંગ કરવા નિકળેલી મહિલાનું મોત નિપજ્યું તથા ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી સગીરાને ઈજા, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર:…

મોદીએ ઉદ્ઘાટન કર્યું તે ગુરુજી બ્રિજનો રોડ બેસી ગયો:સળિયા દેખાયા; સુભાષબ્રિજનો ટ્રાફિક ડાઇવર્ટ થયો એ પરીક્ષિતલાલ બ્રિજમાં પણ તિરાડો, AMC મૌન

તિરાડો પડતા સુભાષ બ્રિજ બ્રિજ ભલે બંધ કરવામાં આવ્યો પણ હજુ ઘણાં બ્રિજ બંધ થવાની લાઇનમાં છે. જુલાઈ,2025માં બ્રિજ કન્સલ્ટન્ટ પંકજ.એમ.પટેલ અને અન્ય એજન્સી દ્વારા અમદાવાદ શહેરના 69 રેલવે અને…

વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો

પોલીસમાં બાતમી આપ્યાની શંકા રાખીને બે વ્યકિતને છરીના ઘા મારતા ઇજાગ્રસ્ત આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડને નજીકમાં જ રહેતા એક શખ્સે પોલીસમાં બાતમી આપ્યાનો…

‘ધુરંધર’ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી:PM મોદીને પત્ર લખ્યો અને જૂનાગઢ પોલીસને અરજી આપી, ફિલ્મ પર પ્રતિબંધની માગ સાથે રોષ વ્યક્ત કર્યો

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા…

પાટણ જિલ્લા ના રાધનપુર સીનાડ હાઇવે ઉપર ખાડાઓના કારણે

હાઇવે ઓથોરિટી ની બેદરકારીના કારણે યુવાન થયો ઘાયલ પાટણ જીલ્લા ના રાધનપુર સીનાડ ગામ પાસે મસ મોટા ખાડા ના કારણે પ્રજાપતિ અશોકકુમાર માવજીભાઈ રહે રાધનપુર ઉંમર વર્ષ 44 બાઇક લઈ…

રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ કાયદાકીય સલાહ સૂચન મફત આપશે તેવું જણાવેલ, કાર્યક્રમ માં એકલનારી શક્તિ મંચ ના પ્રમુખ હલીમાબેન સોઢા, રાપર તાલુકા અનુ. જાતિ સમુદાયિક ખેતી સહકારી મંડળી લી ના પ્રમુખ ભરત ભદરુ મંત્રી છગનભાઇ પરમાર, દિવ્યાંગ અધિકાર સંગઠન કચ્છ ના પ્રમુખ કાસમભાઈ શેખ હાજર રહેલ, કાર્યક્રમ ની વ્યવસ્થા શેરબાનુબેન સિદી અને હસીનાબેન ઘાંચી દ્વારા કરવામાં આવેલ.

આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ નિમિત્તે રાપરના દૂધડેરી વિસ્તાર ખાતે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાર્યક્રમ યોજાયેલ, જેમાં નાગરિકોને માનવ અધિકારો વિશેની સમજ બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ…

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

બદલો વાળવા મનસૂબો ઘડી ખૂની ખેલ ખેલાયો : આરોપીની પત્નીને ઉઠાવીને પોતાનાં ઘરમાં બેસાડી હોવાથી યુવાને જીવ ગુમાવ્યો જામનગર, : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના પિતરાઈ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!