ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી બાલમંદિરના બાળકોને નાસ્તો કરાવ્યો.
ઊંઝાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે આજ સવારે વહેલા શ્રી ઉમિયા માતાજી, ઊંઝા પછી સવારે 8:30 વાગે ઐઠોર શ્રી ગણપતી દાદાના દિવ્ય દર્શન કરી લોક સુખાકારી માટે…
